Visit Publisher Site

કેન્ટન દેરાસર ખાતે રાજા ચાર્લ્સ III અને કેટ મિડલટન માટે પ્રાર્થનાનું આયોજન કરાયું

Share on Facebook   Share on Twitter
(0 Reviews)
કેન્ટન દેરાસર ખાતે રાજા ચાર્લ્સ III અને કેટ મિડલટન માટે પ્રાર્થનાનું આયોજન કરાયું
કેન્ટન દેરાસર ખાતે રાજા ચાર્લ્સ III અને પ્રિન્સેસ ઑફ વેલ્સ, કેટ મિડલટન સાજા થઇ જાય તે માટે પ્રભુ ભક્તિ અને પ્રાર્થનાના કાર્યક્રમનું સુંદર આયોજન તા. 5 એપ્રિલના રોજ સાંજની આરતી પછી 7.30 થી 9 વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું.

Posted on 04/18/24

Featured Websites







Copyright © 2020 Linkz